મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM આમાનું જ એક છે.
ભારતમાં સામાન્ય રીતે લોકો ફંડ પર ભરોસો કરે છે. મેનેજર કોણ છે તેના પર મોટાભાગે ધ્યાન નથી આપતા. મેનેજર બદલવાથી તમારા રિટર્ન પર પણ અસર પડી શકે છે
આ એવા ફંડ હોય છે જેની કુલ એસેટના ઓછામાં ઓછા 80% હિસ્સો બેંક, સરકારી કંપનીઓ અને સરકારી નાણાકીય સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.
જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય.
રોકાણકારોનો એક મોટો વર્ગ રિટર્નના બદલે પૈસાની સેફ્ટીને વધારે મહત્વ આપે છે...સ્વાભાવિક છે કે FD તેમની પહેલી પસંદ હોય છે
મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે પૈસા લગાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડના બે રીતના પ્લાન હોય છે.